જરોદ ના પનોતા પુત્ર વિર શહિદ સંજય સાધુનો શ્રધ્ધાજંલિ નો કાયઁકમ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આસામ ની સરહદ પર મા ભોમ ની રક્ષા કરતાં કરતાં વિરગતિ થયેલ જરોદ ના પનોતા પુત્ર વિર જવાન શ્રી સંજય , સાધુ ના માન મા આજરોજ જરોદનગર ના હાદઁ સમા માકેઁટ નગર ના તમામ વેપારીઓ એ પોતાની દુકાનો સસ્વૈચ્છિક બંધ રાખી ને જરોદનગર ના નવાબજાર ના ચોગાન મા હાદીઁક શ્રધ્ધાજંલિ આપી જેમાં જરોદ ગ્રામ પંચાયત ના સરપંચ અને ડેપ્યુટી સરપંચ , તેમજ સામાજિક કાર્યકર્તા ઓ અને સમસ્ત જરોદનગર ના રહીશો સહિત મોટી સંખ્યામાં વેપારી મહાજન મંડળ ના તમામ સભ્યો હાજર રહી દેશની રક્ષા કાજે શહીદ થયેલા વિર જવાન જરોદ ના સપૂત સંજયભાઈ . સાધુ ને હૃદય પૂર્વક શ્રધ્ધાજંલિ અપાઇ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )